કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ મેના રોજ બે દિવસીય યાત્રા પર કોલકાતા આવી રહ્યા છે. આ દરમિયાન તેમની મુખ્યમંત્રી બેનર્જી સાથે મુલાકાત થઇ શકે છે. નરેન્દ્ર મોદી બેલુર મઠ અને આસનસોલમાં સ્ટીલના કારખાનાના વિસ્તારીકરણ અને આધુનિકીકરણ યોજનાનો શુભારંભ કરશે.
http://www.vishvagujarat.com/between-modi-and-mamata-likely-to-visit/
http://www.vishvagujarat.com/between-modi-and-mamata-likely-to-visit/
No comments:
Post a Comment