નેપાળમાં આજે એક વખત ફરીથી ભૂકંપના આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા ૪.૫ માપવામાં આવી હતી. ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. છેલ્લા ત્રણ દિવસમાં નેપાળમાં ઘણા આંચકાનો અનુભવ કરવામાં આવ્યા હતા નહિ આ કારણે લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. http://www.vishvagujarat.com/nepal-earthquake-again-magnitude-4-5/
No comments:
Post a Comment