પટના : નેપાળના મુદ્દાને લઈને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામસામે છે. જો કે, નીતીશ કુમાર નેપાળના ભૂકંપ પ્રભાવિત વિસ્તાર જનકપુર જવા ઈચ્છે છે, પરંતુ રાજ્ય સરકારનો આરોપ છે કે, તેમને કેન્દ્ર સરકાર પાસેથી મંજુરી નથી મળી.
http://www.vishvagujarat.com/bihar-cm-nitish-kumar-to-defer-trip-to-nepal-2/
No comments:
Post a Comment