નવી દિલ્હી : મહિલા કાર્યકર્તાઓની ફરિયાદ અને દિલ્હી મહિલા પંચના સમન્સ બાદ કુમાર વિશ્વાસે પહેલી વાર પોતાની સ્પષ્ટતા કરી છે. વિશ્વાસે કહ્યું કે, તેમના વિષે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે અને આ નીચતાપૂર્ણ છે. વિશ્વાસના બચાવમાં આમ આદમી પાર્ટીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને સમાચારને અફવા બતાવી છે.
http://www.vishvagujarat.com/kumar-vishwas-reaction-over-female-aap-worker-allegations/
No comments:
Post a Comment