ખેડૂતોની સમસ્યાઓ પર રાહુલની સક્રિયતાને લઈને કેન્દ્રીય લઘુ ઉદ્યોગ રાજ્ય મંત્રી ગિરિરાજ સિંહે નિશાન સાધ્યું છે. ગિરિરાજે મહારાષ્ટ્રમાં વર્ધામાં કહ્યું, રાહુલ ગાંધી ઘઉં અને ડાંગર વચ્ચેનો તફાવત નથી સમજતા તો ખેડૂતોની સમસ્યા શું સમજશે.
http://www.vishvagujarat.com/giriraj-sing-rahul-gandhi-not-even-know-difference-wheat-and-rice/
No comments:
Post a Comment