હિન્દી સિનેમામાં ૧૭૫થી વધારે ફિલ્મો કરીને પોતાની ખાસ ઓળખ ઉભી કરનાર અભિનેતા શશી કપૂરને ફિલ્મી દુનિયાના મશહુર ‘દાદા સાહેબ ફાલ્કે’ એવોર્ડથી નવાજવામાં આવશે. હિન્દી સિનેમાનો તેમનો મશહુર ડાયલોગ ‘મેરે પાસ માં હે’ આજદિન પણ લોકોના દિલમાં છે. વર્ષ ૨૦૧૧માં શશી કપૂરને ‘પદ્મ ભૂષણ’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આગળ…વધુ વાંચો તેમના ફિલ્મી કરિયર વિશે… શશી કપૂર : ફિલ્મ 'સંસ્કાર'માં ચાઈલ્ડ આર્ટિસ્ટ ◄ Back Next ► Picture ... વધુ વાંચો

No comments:
Post a Comment