પટના : શું તમને ખબર છે કે બિહારમાં કોના અસ્તિત્વથી બદલાશે રાજનીતિનો રંગ ? તો જાણો…. હાલમાં ઘણી અટકળો દરમિયાન પણ જનતા પરિવારે વિલીનીકરણની એલાન કરી દીધું છે. હવે જોવાનું એ છે કે, વિભિન્ન રાજકીય પાર્ટીઓમાં વિભાજીત થયેલ ‘જનતા દળ પરિવાર’ એકજુટ થઈને રાજનીતિમાં કેવી રીતે બદલાવ લાવશે?
No comments:
Post a Comment