નેપાળ અને બિહારના ભૂકંપ પીડિતો માટે રેલ્વેએ નિઃશુલ્ક યાત્રા કરાવવાની ઘોષણા કરી છે. આના અંતર્ગત રક્સૌલ, સીતામઢી જયનગર વગેરે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં આવનારા-જનારાને સુરક્ષિત યાત્રા કરાવવા માટે રેલ્વેએ ફ્રીમાં સફર કરાવવાની સુવિધા આપી છે.
http://www.vishvagujarat.com/bihar-railway-new-facility-free-tickets-earthquake-victims/
No comments:
Post a Comment