નવી દિલ્હી : ત્રણ દેશની યાત્રાથી પાછા આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ એપ્રિલે એક વાર ફરીથી દેશના લોકો સાથે’ મન કી બાત’ કરશે. વડાપ્રધાન મોદીએ સોમવારે સવારે ટ્વીટર દ્વારા આ વાતની જાણકારી આપી છે.
http://www.vishvagujarat.com/april-26-will-pm-modi-mann-ki-baat/
No comments:
Post a Comment