Thursday, 30 April 2015

ભૂસ્ખલન : બદ્રીનાથમાં ફંસાયા ૩ હજાર શ્રદ્ધાળુઓ

ચારધામ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની મુશ્કેલી ઓછી થતી નથી જોવા મળી રહી. ભૂસ્ખલનનાં કારણે હાથીપહાડની પાસે અવરુદ્ધ થયો બદ્રીનાથ રાજમાર્ગ બે દિવસ બાદ પણ ખુલી શક્યો નથી. સતત ભૂસ્ખલનમાંથી બરફ હટાવવામાં મુશ્કેલી આવી રહી છે.
http://www.vishvagujarat.com/landslides-badrinath-3-thousand-pilgrims-are-out-of-reach/

No comments:

Post a Comment