Monday, 27 April 2015

મોદી સરકાર વિરુદ્ધ દેશભરમાં “પદયાત્રા” કરશે રાહુલ ગાંધી !

નવી દિલ્હી : ૨૦૧૪ લોકસભા ચુંટણીમાં કોંગ્રેસને મળેલ કરારી હારને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. એક વર્ષ સુધી રાજકારણમાં નિષ્ક્રિય રહ્યા બાદ રાહુલ ગાંધી હવે કોંગ્રેસની ગુમાવેલી રાજકીય જમીનને પાછી લાવવા માટે આગામી મહીને ઘણા રાજ્યોની પદયાત્રા શરુ કરશે.
http://www.vishvagujarat.com/rahul-will-do-padyatra-against-modi-govt-in-whole-country/

No comments:

Post a Comment