Monday, 27 April 2015

સચિન, સૌરવ અને રાહુલને ક્રિકેટ સલાહકાર બનાવશે બીસીસીઆઈ

રવિવારે કોલકાતામાં બીસીસીઆઇ કાર્યકારી સમિતિની બેઠક થઇ, જેમાં કેટલાક મોટા ફેંસલા લેવામાં આવ્યા. એમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડને ક્રીકેટ સાથે જોડયેલી બાબતો સલાહકાર બનાવવાની વાત કરવામાં આવી છે.
 http://www.vishvagujarat.com/sachin-sourav-and-rahul-cricket-bcci-would-advisor/

No comments:

Post a Comment