Thursday, 16 April 2015

શું યુપીમાં માયાવતી અને કેજરીવાલ મિલાવશે હાથ ?

નવી દિલ્હી : દિલ્હીની જીત બાદ શું હવે અરવિંદ કેજરીવાલની નજર ઉત્તર પ્રદેશની રાજ્યવ્યવસ્થા પર છે? શું બસપા સુપ્રીમો માયાવતી અને આમ આદમી પાર્ટીના સંયોજક વચ્ચે કોઈ રાજકીય સમજ  કાયમી થવાની ગુંજાઇશ બની છે? શહેરના રાજકીય ગલીયારામાં આ ચર્ચા ગરમ છે.
http://www.vishvagujarat.com/up-kejriwal-and-mayawati-may-shake-hand/

No comments:

Post a Comment