સોમાલિયાના ઇસ્લામિક જૂથ અલ-શબાબે આજે ચેતાવણી આપી કે, તેઓ ગેરિસા યુનિવર્સિટી કોલેજ હુમલાની ભાંતિ કેન્યામાં હજુ વધારે હુમલા કરશે. જૂથની ગુપ્ત દેખરેખ કરનાર ‘એસઆઈટીઈ’ મુજબ, અલ શબાબે કહ્યું કે, કેન્યા શહેર ખૂનથી સ્નાન કરશે. ઇસ્લામિક ઉગ્રવાદીઓએ કહ્યું કે, સોમાલિયામાં બળવાખોર સાથે લડી રહેલ કેન્યાની સેનાના વિરોધમાં ગેરિસા કોલેજ પર હુમલા કરવામાં આવ્યા હતા. અલ શબાબે કહ્યું કે, કોઈ પણ સુરક્ષાનું પગલું તમારી રક્ષાની ગેરંટી આપી ... વધુ વાંચો
No comments:
Post a Comment