લખનૌ : બજેટ સત્રના બીજા તબક્કા પહેલા બસપા પ્રમુખ માયાવતીએ રવિવારે સ્પષ્ટ કરી દીધું કે તેમની પાર્ટી રાજ્યસભામાં ભૂમિ અધિગ્રહણ બીલના વિરોધ હમેશા કરશે. રાજ્યસભામાં બસપાના દસ સભ્યો છે. માયાવતીએ એક પત્રકાર સંમેલનમાં કહ્યું કે, કેન્દ્રને ભૂમિ અધિગ્રહણ કાનુન સંશોધિત કરનાર બીલ પાછું લેવું જોઈએ. તેને ૨૦૧૩માં પસાર થયેલ કાયદો જ લાગુ કરવો જોઈએ. વિધેયકનો વિરોધ કરતા માયાવતીએ કહ્યું કે, આ ખેડૂતોના હિતમાં નથી અને ... વધુ વાંચો
No comments:
Post a Comment