Saturday, 11 April 2015

સરદાર પટેલ નેતાજીની જાસુસીથી અજાણ હતા ? : દિગ્વિજયસિંહ

નેતાજી સુભાષચંદ્ર બોઝની જાસુસીના મામલે કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે પલટવાર કહેતા જણાવ્યું હતું કે જો નેતાજીની જાસુસી થતી હતી તો તેની જાણ તત્કાલીન ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને હતી કે નહી ? 

http://www.vishvagujarat.com/digvijay-singh-sardar-patel-netaji-was-unaware-of-spy/

No comments:

Post a Comment