રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે આ આઈપીએલમાં તેની ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. તેમણે ટીમના મુખ્ય ખેલાડી એબી ડિવિલિયર્સ, ક્રિસ ગેયલ, ડેરેન સૈમી અને એસ બદ્રીનાથ પર વિશ્વાસ છે. આરબીસીએ બદ્રીનાથ અને સૈમી સિવાય દિનેશ કાર્તિકને પણ હરાજીમાં ખરીધો છે. કોહલીએ કહ્યું કે તેની બેટિંગમાં ખુબ જ ઊંડાઈ આવી ગઈ છે. કોહલીએ કહ્યું કે આ સત્ર અમારા માટે ઘણું અલગ હશે કારણકે છેલ્લા ... વધુ વાંચો
No comments:
Post a Comment