Saturday, 4 April 2015

હિંદુ વધારે બાળકો પેદા કરે નહીતર દેશ પર…….: વીએચપી

નવી દિલ્હી : વિશ્વ હિંદુ પરિષદે ફરીથી એક વાર વિવાદિત નિવેદન આપીને હિંદુઓને વધારે બાળકો પેદા કરવાની વકીલાત કક્રિ છે. વીએચપી નેતા ચંપત રાયે કહ્યું કે જો હિંદુ વધારે બાળકો પેદા નહિ કરે તો મુસલમાન દેશ પર કબજો કરી લેશે. હિંદુઓએ માત્ર એક બાળક પેદા કરવાની માનસિકતા છોડાવી જોઈએ વીએચપીના આંતરરાષ્ટ્રીય મહાસચિવ ચંપતરાયે અમેરિકી શોધ સંસ્થા પીયુ રીસર્ચ સેન્ટરની સ્તાદીનો હવાલો આપતા કહ્યું કે, હિંદુઓએ ...વધુ વાંચો

No comments:

Post a Comment